પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં થયેલા એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 25 MAY 2022 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં એક દુ:ખદ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ કાર્યાલયે ટ્વિટ કર્યું;

"ઓડિશાના ગંજમ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થાય: PM @narendramodi"

SD/GP/JD


(रिलीज़ आईडी: 1828222) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam