પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં થયેલા એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
25 MAY 2022 2:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં એક દુ:ખદ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રીએ કાર્યાલયે ટ્વિટ કર્યું;
"ઓડિશાના ગંજમ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થાય: PM @narendramodi"
SD/GP/JD
(Release ID: 1828222)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam