પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી
Posted On:
10 MAY 2022 10:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી હતી. સમારોહમાં શૌર્ય પુરસ્કાર અને વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"તે સમારંભમાં હાજરી આપી હતી જેમાં શૌર્ય પુરસ્કારો અને વિશિષ્ટ સેવા અલંકાર એનાયત કરવામાં આવ્યા હતા."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1824289)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam