પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અક્ષય તૃતીયાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
03 MAY 2022 9:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. આ ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપ સૌને અક્ષય તૃતીયાની ખૂબજ શુભકામનાઓ.
અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે આ ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1822227)
Visitor Counter : 165
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam