પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ લોકોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

Posted On: 02 MAY 2022 9:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધારશે. દરેક વ્યક્તિને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ મળે."

SD/GP/JD



(Release ID: 1822164) Visitor Counter : 108