પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે
प्रविष्टि तिथि:
26 APR 2022 8:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, 27મી એપ્રિલે બપોરે 12 વાગ્યે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
"આવતીકાલે 27મી એપ્રિલે બપોરે 12 વાગ્યે, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત થશે"
SD/GP/JD
(रिलीज़ आईडी: 1820302)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam