પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે

Posted On: 26 APR 2022 8:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, 27મી એપ્રિલે બપોરે 12 વાગ્યે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

"આવતીકાલે 27મી એપ્રિલે બપોરે 12 વાગ્યે, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત થશે"

SD/GP/JD



(Release ID: 1820302) Visitor Counter : 131