પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાયસિના ડાયલોગ 2022ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી
Posted On:
25 APR 2022 10:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયસિના ડાયલોગ 2022ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી જ્યાં યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "આજે સાંજે અગાઉ #Raisina2022 ના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી. @raisinadialogue"
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1820062)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam