પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશુના અવસરે સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
15 APR 2022 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વિશુના અવસર પર, ખાસ કરીને સમગ્ર વિશ્વના મલયાલીઓને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી એક ટ્વીટમાં જણાવ્યું હતું
“વિશુના વિશેષ અવસર પર ખાસ કરીને સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા મલયાલીઓને શુભેચ્છાઓ. હું પરમ સુખ અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર વર્ષ માટે પ્રાર્થના કરું છું.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1816967)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam