પ્રધાનમંત્રીનું કાર્યાલય

જલ જીવન મિશન દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે : પ્રધાનમંત્રી

Posted On: 09 APR 2022 9:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જલ જીવન મિશન આજે દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં કરોડોના ઘર સુધી પાણી પહોંચી ગયું છે જે જન આકાંક્ષા અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"જલ જીવન મિશન આજે દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. જે રીતે છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં કરોડો ઘરો સુધી પાણી પહોંચ્યું છે, તે જન આકાંક્ષાઓ અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1815142) Visitor Counter : 209