સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 07 MAR 2022 9:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.90 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 54,118 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.13% છે

સાજા થવાનો દર હાલમાં 98.68% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 9,620 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,98,095 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,362 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.71% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.73% છે

કુલ 77.34 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 6,12,926 ટેસ્ટ કરાયા

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803484) Visitor Counter : 190