સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
04 MAR 2022 9:08AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.29 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 69,897 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.16% છે
સાજા થવાનો દર હાલમાં 98.64% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 13,450 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,67,070 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,396 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.69% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.90% છે
કુલ 77.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 9,23,351 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1802843)
Visitor Counter : 215
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam