સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 175.03 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 36.28 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.21%

છેલ્લા 24 કલાકમાં 22,270 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,53,739)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.50%)

Posted On: 19 FEB 2022 9:38AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 36.28 લાખ ( 36,28,578) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 175.03 કરોડ (1,75,03,86,834)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,98,09,200 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,00,492

બીજો ડોઝ

99,49,833

સાવચેતી ડોઝ

40,22,962

FLWs

પ્રથમ ડોઝ

1,84,07,428

બીજો ડોઝ

1,74,11,477

સાવચેતી ડોઝ

57,83,690

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,34,31,024

 

બીજો ડોઝ

2,06,81,828

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

55,00,31,980

બીજો ડોઝ

43,42,94,627

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,19,86,306

બીજો ડોઝ

17,80,23,333

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,61,61,897

બીજો ડોઝ

11,09,06,468

સાવચેતી ડોઝ

88,93,489

સાવચેતી ડોઝ

1,87,00,141

કુલ

1,75,03,86,834

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 60,298 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,20,37,536 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.21% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VS4K.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 22,270 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V1IO.jpg

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 2,53,739. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.59% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Z8PF.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,35,471 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 75.81 કરોડથી વધારે (75,81,27,480) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2..50% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.80% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049K2T.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799521) Visitor Counter : 183