પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પીઢ ગાયક અને સંગીતકાર શ્રી બપ્પી લહેરીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 16 FEB 2022 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ગાયક અને સંગીતકાર શ્રી બપ્પી લહેરીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી બપ્પી લહેરીજીનું સંગીત તમામને આવરી લેતું હતું, સુંદર રીતે વિવિધ લાગણીઓને વ્યક્ત કરતું હતું. પેઢીઓથી લોકો તેમના કાર્યો સાથે સંકળાયેલા હતા. તેમનો જીવંત સ્વભાવ દરેકને યાદ રહેશે. તેમના નિધનથી દુઃખી થયો છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1798679) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Odia , Tamil , Telugu , Kannada , Malayalam