સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 09 FEB 2022 9:13AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 170.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ   8,92,828 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 2.11% છે

સાજા થવાનો દર હાલમાં 96.70% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,72,211 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,10,12,869 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 71,365 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.54% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 7.57% છે

કુલ 74.46 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 15,71,726 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796741) Visitor Counter : 214