સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 170.21કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 55.78 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 96.46%

છેલ્લા 24 કલાકમાં 67,597 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 9,94,891

સાપ્તાહિક પોઝિટિવિટી દર 8.30%

Posted On: 08 FEB 2022 9:30AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 55.78 લાખ ( 55,78,297) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 170.21 કરોડ (1,70,21,72,615)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,88,18,564 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,98,100

બીજો ડોઝ

99,07,584

Precaution Dose

37,00,573

FLWs

પ્રથમ ડોઝ

1,84,02,343

બીજો ડોઝ

1,73,29,337

સાવચેતી ડોઝ

48,84,424

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,99,87,314

 

બીજો ડોઝ

75,90,456

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

54,55,09,057

બીજો ડોઝ

41,79,67,945

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,11,27,430

બીજો ડોઝ

17,44,55,783

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,54,87,208

બીજો ડોઝ

10,86,83,344

સાવચેતી ડોઝ

67,41,717

સાવચેતી ડોઝ

1,53,26,714

કુલ

1,70,21,72,615

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,08,40,658 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,80,456 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 96.46% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZT0R.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 67,597 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LIQ6.jpg

 

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 9,94,891. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 2.35% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038Q15.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,46,534 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 74.29 કરોડથી વધારે (74,29,08,121) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 8.30% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 5.02% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LOY2.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796403) Visitor Counter : 224