પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યા

प्रविष्टि तिथि: 04 FEB 2022 7:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યા છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બહુમુખી પ્રતિભા ધરાવનાર પંડિત ભીમસેન જોશીજીને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કરું છું. જેમણે તેમના કાર્યો દ્વારા ભારતીય સંગીત અને સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે સીમાચિહ્નરૂપ યોગદાન આપ્યું છે. તેઓ તેમની ગાયન પ્રસ્તુતિઓ દ્વારા આપણા રાષ્ટ્રને પણ સંગીતની નજીક લાવ્યા હતા."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(रिलीज़ आईडी: 1795653) आगंतुक पटल : 311