PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
28 JAN 2022 5:29PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 164.44 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,05,611 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 5.18% છે
- સાજા થવાનો દર હાલમાં 93.60% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 3,47,443 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,80,24,771 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,51,209 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 15.88% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 17.47% છે
- કુલ 72.37 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 15,82,307 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona #IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 164.44 કરોડને પાર
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1793132
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1793131
Tweet Links:
SD/GP/JD
(Release ID: 1793410)
Visitor Counter : 116