પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 JAN 2022 9:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું શ્રી બાળાસાહેબ ઠાકરેને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ હંમેશા એક ઉત્કૃષ્ટ નેતા તરીકે યાદ કરવામાં આવશે જે હંમેશા લોકોની સાથે હતા."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791939) Visitor Counter : 173