પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 17 JAN 2022 9:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું છે કે તેમના નિધનથી સમગ્ર કલા જગત માટે મોટી ખોટ છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

" "ભારતીય નૃત્યને સમગ્ર વિશ્વમાં એક અનોખી ઓળખ આપનાર પંડિત બિરજુ મહારાજજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું નિધન સમગ્ર કલા જગત માટે મોટી ખોટ છે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ!"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1790434) आगंतुक पटल : 333
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam