પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
13 JAN 2022 6:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપ સૌને લોહરીની શુભકામનાઓ.
હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. આ ખાસ દિવસ આપણા સમાજમાં ભાઈચારાની ભાવનાને આગળ વધારશે."
SD/GP/JD
(रिलीज़ आईडी: 1789718)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam