પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશમાં બસ અકસ્માતના પીડિતો માટે PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી

Posted On: 15 DEC 2021 9:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં બસ અકસ્માતના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી આર્થિક સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"PM @narendramodi એ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને રૂ. 2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1782010) Visitor Counter : 231