પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
15 DEC 2021 3:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;“ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહે ગૌરવભેર, સાહસ અને સંપૂર્ણપણે વ્યાવસાયિક રીતે દેશની સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું. રાષ્ટ્ર માટેની તેમની અપાર સેવા ક્યારેય વીસરી નહીં શકાય. તેમના પરિવાર અને મિત્રોને આશ્વાસન. ઓમ શાંતિ.”
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1781715)
મુલાકાતી સંખ્યા : 241
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam