પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગીતા જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 14 DEC 2021 2:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર શ્રી મોદીએ ગીતા પર આપેલા તેમના બે તાજેતરના ભાષણો પણ શેર કર્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આજે, ગીતા જયંતી પર, મેં ગીતા પર આપેલા બે તાજેતરના ભાષણો શેર કરું છું:

“ સ્વામી ચિદ્ભવાનંદની ભગવદ ગીતાના ઈ-બુક સંસ્કરણનું લોકાર્પણ.

 

ગીતા પર વિવિધ વિદ્વાનો દ્વારા ભાષ્યો સાથે હસ્તપ્રતનું વિમોચન.

 

सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नन्दन:

पार्थो वत्स: सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्।।

गीता जयंती की हार्दिक शुभकामनाएं

 

ગીતા જયંતીની શુભેચ્છાઓ.

જીવનના વિવિધ આયામો માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા, ગીતાના ઉપદેશોને વૈશ્વિક સ્તરે પ્રતિબિંબિત થતા જોઈને આનંદ થાય છે."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1781323) Visitor Counter : 220