પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
06 DEC 2021 9:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન બાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ સંસદમાં બાબાસાહેબને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ.
ડો. આંબેડકરજીને મહાપરિનિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1778377)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam