સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 06 DEC 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 127.93 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ તાજેતરમાં 98,416, 552 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.28% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.35% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 8,834 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,40,69,608 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,306 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.94% પહોંચ્યો, છેલ્લા 63 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 22 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.78% છે

કુલ 64.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1778375) Visitor Counter : 186