પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ થેવર જયંતી પર પસુમ્પોન મુથુરામલિંગમ થેવરના યોગદાનનું સ્મરણ કર્યુ

Posted On: 30 OCT 2021 2:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થેવર જયંતીના અવસર પર મહાન પસુમ્પોન મુથુરામલિંગમ થેવરના બહુમૂલ્ય યોગદાનને યાદ કર્યુ.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“થેવર જયંતીના ખાસ અવસર પર, હું મહાન પસુમ્પોન મુથુરામલિંગમ થેવરના બહુમૂલ્ય યોગદાનને યાદ કરૂં છું. અત્યંત બહાદુર અને દયાળુ થેવરે પોતાનું જીવન લોકકલ્યાણ અને સામાજિક ન્યાય માટે સમર્પિત કરી દીધું. તેમણે ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે અનેક પ્રયાસો કર્યા.”

SD/GP/JD



(Release ID: 1768062) Visitor Counter : 188