પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ડોકટરો અને નર્સોનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 21 OCT 2021 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટરો, નર્સો અને એ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો કે જેઓએ 100 કરોડ રસીકરણ પાર કરવા માટે કામ કર્યું.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભારતે ઇતિહાસ રચ્યો છે.

આપણે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ.

100 કરોડ રસીકરણ પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર. #VaccineCentury "

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765385) Visitor Counter : 254