પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને દુર્ગા અષ્ટમીની શુભેચ્છા પાઠવી
Posted On:
13 OCT 2021 10:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને દુર્ગા અષ્ટમી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મા દુર્ગાના આશીર્વાદ હંમેશા આપણા પર રહે અને તેમના આશીર્વાદ આપણા સમાજમાં સુખ અને સુખાકારીની ભાવનાને આગળ વધારે.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1763491)
Visitor Counter : 270
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam