પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
11 OCT 2021 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"લોકનાયક જે.પી.ને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેઓ એક નોંધપાત્ર વ્યક્તિત્વ હતા, જેમણે ભારતના ઇતિહાસ પર એક અમીટ છાપ છોડી હતી. તેમણે પોતાની જાતને લોક કલ્યાણની પહેલ માટે સમર્પિત કરી હતી અને ભારતના લોકશાહી આચારનું રક્ષણ કરવામાં મોખરે હતા. અમે તેમના આદર્શોથી ઉંડા પ્રેરિત છીએ."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1762835)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam