પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભાઈ તારુ સિંહ જીને તેમની જયંતિ નિમિત્તે યાદ કર્યા
Posted On:
09 OCT 2021 2:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ તારુ સિંહ જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભાઈ તારુ સિંહ જીને તેમની જયંતિ નિમિત્તે યાદ કરીએ છીએ. આવનારી પેઢીઓ તેમની બહાદુરી ક્યારેય ભૂલી શકશે નહીં. સત્ય અને ન્યાય પ્રત્યેની તેમની અટલ પ્રતિબદ્ધતા ખૂબ પ્રેરણાદાયક છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1762417)
Visitor Counter : 196
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam