પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભાઈ તારુ સિંહ જીને તેમની જયંતિ નિમિત્તે યાદ કર્યા

Posted On: 09 OCT 2021 2:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ તારુ સિંહ જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભાઈ તારુ સિંહ જીને તેમની જયંતિ નિમિત્તે યાદ કરીએ છીએ. આવનારી પેઢીઓ તેમની બહાદુરી ક્યારેય ભૂલી શકશે નહીં. સત્ય અને ન્યાય પ્રત્યેની તેમની અટલ પ્રતિબદ્ધતા ખૂબ પ્રેરણાદાયક છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1762417) Visitor Counter : 196