પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને પ્રણામ કર્યા

Posted On: 09 OCT 2021 8:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને પ્રાર્થના કરી કે તમામ ભક્તોને તમામ નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવા માટે શક્તિ આપે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"મા ચંદ્રઘંટાના ચરણોમાં પ્રણામ. દેવી ચંદ્રઘંટા તેમના તમામ ભક્તોને નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવા આશીર્વાદ આપે. આ પ્રસંગે તેમની સાથે જોડાયેલી સ્તુતિ ..."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1762358) Visitor Counter : 222