પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે પીએમએનઆરએફ તરફથી અનુગ્રહ રાશિને મંજૂરી
Posted On:
07 OCT 2021 11:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી અનુગ્રહ રાશિ પણ મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માતથી દુ:ખી. જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. પીએમએનઆરએફ તરફથી પ્રત્યેક મૃતકોના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi "
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1761675)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam