પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને તેમના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી
Posted On:
26 SEP 2021 3:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને તેમના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“આપણા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને જન્મદિનની શુભકામનાઓ. હું તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂં છું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1758266)
Visitor Counter : 214
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam