પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને તેમના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી

Posted On: 26 SEP 2021 3:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને તેમના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“આપણા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીને જન્મદિનની શુભકામનાઓ. હું તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂં છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758266) Visitor Counter : 214