સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 26 SEP 2021 9:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 85.60 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,616 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,03,476 થયું

સાજા થવાનો દર હાલમાં 97.77% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 26,032 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,29,02,351 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 93 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.98% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.90% પહોંચ્યો, છેલ્લા 27 દિવસથી 3% કરતા ઓછો

કુલ 56.32 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758211) Visitor Counter : 220