પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રામધારી સિંહ દિનકરને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 SEP 2021 4:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકર જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. દેશ અને સમાજને માર્ગ દર્શાવતી તેમની કવિતાઓ દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

 


SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757274) Visitor Counter : 239