પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
17 SEP 2021 11:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભગવાન વિશ્વકર્મા જયંતિના શુભ પ્રસંગે આપ સૌને શુભેચ્છાઓ. દેવ શિલ્પીના આશીર્વાદ દેશવાસીઓ પર હંમેશા રહે અને આપણો દેશ પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરતો રહે.”
SD/GP/BT
(Release ID: 1755674)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam