પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 17 SEP 2021 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભગવાન વિશ્વકર્મા જયંતિના શુભ પ્રસંગે આપ સૌને શુભેચ્છાઓ. દેવ શિલ્પીના આશીર્વાદ દેશવાસીઓ પર હંમેશા રહે અને આપણો દેશ પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરતો રહે.”

 

 

SD/GP/BT



(Release ID: 1755674) Visitor Counter : 194