સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
11 SEP 2021 9:43AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 73.05 કરોડ લોકોને રસી આપવામાં આવી
સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,91,516 થયું
સાજા થવાનો દર હાલમાં 97.49% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 33,376 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,23,74,497 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 32,198 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી 2.26% છે, જે છેલ્લા 78 દિવસથી 3%થી ઓછો છે
દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, છેલ્લા 12 દિવસથી 3%થી ઓછો છે
કુલ 54.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
(Release ID: 1754070)
Visitor Counter : 190