સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 11 SEP 2021 9:43AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 73.05 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,91,516 થયું

સાજા થવાનો દર હાલમાં 97.49% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 33,376 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,23,74,497 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 32,198 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.26% છે, જે છેલ્લા 78 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, છેલ્લા 12 દિવસથી 3%થી ઓછો છે

કુલ 54.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1754070) Visitor Counter : 190