પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
07 SEP 2021 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના પવિત્ર પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી ગુરૂ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના પવિત્ર પ્રસંગે શુભેચ્છાઓ, જેમના ઉમદા સિદ્ધાંતો, કરુણા, ન્યાય અને સમાનતા પ્રત્યે ભાર સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપે છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1752815)
आगंतुक पटल : 310
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada