સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 03 SEP 2021 9:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 67.09 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,352 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.22% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,99,778 થયું

સાજા થવાનો દર હાલમાં 97.45% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 34,791 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,20,63,616 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 70 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.66% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.72% પહોંચ્યો

કુલ 52.65 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1751608) Visitor Counter : 228