સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 SEP 2021 9:32AM by PIB Ahmedabad

એક જ દિવસમાં સૌથી વધુ 1.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 65.41 કરોડ લોકોને રસી આપવામાં આવી

ઓગસ્ટ મહિનામાં 18.3 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,965 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,78,181 થયું

સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 33,964 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,19,93,644 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 68 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.58% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.61% પહોંચ્યો

કુલ 52.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1751007) Visitor Counter : 199