સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
01 SEP 2021 9:32AM by PIB Ahmedabad
એક જ દિવસમાં સૌથી વધુ 1.33 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 65.41 કરોડ લોકોને રસી આપવામાં આવી
ઓગસ્ટ મહિનામાં 18.3 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,965 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,78,181 થયું
સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 33,964 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,19,93,644 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 68 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.58% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.61% પહોંચ્યો
કુલ 52.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1751007)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam