સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 30 AUG 2021 9:26AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 63.43 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,76,324 થયું

સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,909 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,19,23,405 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 34,763 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.41% છે, જે છેલ્લા 66 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 3.02% પહોંચ્યો

કુલ 52.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1750374) Visitor Counter : 227