સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
30 AUG 2021 9:26AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 63.43 કરોડ લોકોને રસી આપવામાં આવી
સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,76,324 થયું
સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,909 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,19,23,405 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 34,763 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી 2.41% છે, જે છેલ્લા 66 દિવસથી 3%થી ઓછો છે
દૈનિક પોઝિટિવીટી દર 3.02% પહોંચ્યો
કુલ 52.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
(Release ID: 1750374)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam