PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
29 AUG 2021 5:49PM by PIB Ahmedabad


- છેલ્લા 24 કલાકમાં 73.8 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 63.09 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,083 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,68,558 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.53% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 31,374 દર્દીઓ સાજા થયા, કુલ 3,18,88,642 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી 2.28% છે, જે છેલ્લા 65 દિવસથી 3%થી ઓછો છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.57% પહોંચ્યો, જે છેલ્લા 34 દિવસથી 3%થી ઓછો છે
- કુલ 51.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA

કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1750076
ગુજરાતના અંકલેશ્વરમાં ઉત્પાદિત કોવેક્સિનના પ્રથમ ધંધાર્થી બૅચને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જારી કર્યો
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1750251)
મુલાકાતી સંખ્યા : 275