સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
11 AUG 2021 9:31AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 51.90 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,353 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,86,351 થયું, 140 દિવસમાં સૌથી ઓછુ
સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,12,20,981 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 40,013 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.34% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.16% પહોંચ્યો, જે છેલ્લા 16 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 48.50 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1744664)
आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam