સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 07 AUG 2021 9:56AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 50 કરોડ લોકોને રસી આપી નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,628 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,10,55,861 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર 97.37% થયો

છેલ્લા 24 કલાકમાં 40,017 દર્દીઓ સાજા થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,12,153 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.21% પહોંચ્યો, જે છેલ્લા 12 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ  47.83 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1743460) Visitor Counter : 189