PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
05 AUG 2021 7:51PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 48.93 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,09,74,748 કરોડ દર્દીઓ સાજા થયા
- સાજા થવાનો દર 97.37% થયો
- છેલ્લા 24 કલાકમાં 41,726 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,982 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,11,076 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.29% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.37% છે
- દૈનિક પોઝિટિવિટી દર 2.58%એ પહોંચ્યો, જે છેલ્લા 10 દિવસથી 3%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1742599
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1742597
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1742742
પ્રધાનમંત્રીના સંબોધનની લિન્ક: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1742781
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1742930)
Visitor Counter : 195