પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 3 જી ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે
Posted On:
01 AUG 2021 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટ 2021ના રોજ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 12:30 વાગ્યે વાતચીત કરશે.
આ યોજના વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં લોકભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશેઃ
PMGKAY એ એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે જેની પ્રધાનમંત્રી દ્વારા કોવિડ -19 ની નકારાત્મક આર્થિક અસરને ઓછી કરવા અને સહાય આપવા માટે કલ્પના કરવામાં આવી હતી. PMGKAY હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને 5 કિલો/વ્યક્તિના હિસાબે વધારાનું અનાજ આપવામાં આવે છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1741347)
Visitor Counter : 337
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam