પ્રધાનમંત્રીનું કાર્યાલય
કેન્દ્ર સરકાર કિશ્તવાડ અને કારગિલમાં વાદળ ફાટવાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
28 JUL 2021 12:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર કિશ્તવાડ અને કારગિલમાં વાદળ ફાટવાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "કેન્દ્ર સરકાર કિશ્તવાડ અને કારગિલમાં વાદળા ફાટવાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. "
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1739789)
आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam