પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં સંદેશો આપશે

Posted On: 23 JUL 2021 9:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 જુલાઈ, 2021ના રોજ સવારે 8.30 વાગ્યા આસપાસ અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં તેમનો સંદેશો શેર કરશે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘આવતીકાલે સવારે 8.30 વાગ્યા આસપાસ, 24 જુલાઈના રોજ, હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશો શેર કરીશ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1738387) Visitor Counter : 226