પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રથયાત્રાના પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 12 JUL 2021 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રથયાત્રાના વિશેષ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. આપણે ભગવાન જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદથી સૌના જીવનમાં સારું આરોગ્ય અને સમૃદ્ધિ આવે. જય જગન્નાથ!"

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734712) Visitor Counter : 237