પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિરમૌરમાં અકસ્માતને કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
મૃતકો માટે સહાયની જાહેરાત કરી
Posted On:
28 JUN 2021 10:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલ અકસ્માતને લીધે જીવ ગુમાવનારા અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1731066)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam