પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ શ્રી પિનરાઈ વિજયનને કેરળના મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 20 MAY 2021 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પિનરાઈ વિજયનને કેરળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠ્યા છે.

એક ટવીટમાં પ્રધાને કહ્યું કે, "શ્રી@vijayanpinarayiજી ને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા અને તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવા બદલ અભિનંદન."

 

SD/GP


(रिलीज़ आईडी: 1720310) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam